News of Friday, 19th October 2018
યોગી આદિત્યનાથજીએ પરંપરા જાળવી કન્યાઓનું પૂજન કર્યું : અનુસરણીય
ગોરખપુરના ગોરખનાથ મંદીરે મહાનવમીના પાવન પર્વ નિમિતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ પરંપરા અનુસાર નવ દૈવી સ્વરૂપ કુવારી કન્યાઓનું પૂજન અને આરતી વિધિ વિધાનથી સંપન્ન કરેલ અને આ કુવારકાઓને ભોજન, પ્રસાદ, દાન-દક્ષિણા આપી વિદાય આપેલ તે પ્રસંગની તસ્વીર (૪૦.૭)
(3:46 pm IST)