મુખ્ય સમાચાર
News of Friday, 19th October 2018

પ્રિયા રમાણી વિરૂધ્ધ અપરાધિક માનહાનિનો કેસ એમજે અકબર પરત લઇ લે-એડીટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડીયા

એડીટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડીયા (ઇજીઆઇ)એ પૂર્વ વિદેશમંત્રી એમજે અકબરને પત્રકાર પ્રિમા રમાણી વિરૂધ્ધ અપરધિંક માનહાનીની ફરિયાદ પરત લેવાની અપીલ કરેલ છે ઇજીઆઇએ પોતાના બ્યાનમાં કહ્યું '' જો અકબર કેસ પરત નહી લે તે એડીટર્સ ગિલ્ડ તે મહિલા પત્રકારોની સહાયતા કરવા માટે તૈયાર છે જેના વિરૂધ્ધ અકબર કેસ કરશે.

(12:00 am IST)