મુખ્ય સમાચાર
News of Sunday, 19th September 2021

કેરળમાં કોરોનાનો કહેર: દેશમાં નવા 31.121 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 38.874 દર્દીઓ રિકવર થયા : વધુ 306 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.44.869 થયો :એક્ટીવ કેસ 3.25.609 થયા : કુલ કેસની સંખ્યા 3.34.47.010 થઇ

સૌથી વધુ કેરળમાં 19.325 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3391 કેસ, તામિલનાડુમાં 1653 કેસ, આંધ્રપ્રદેશમાં 1174 કેસ ,મિઝોરમમાં 1476 કેસ,કર્ણાટકમાં 889 કેસ,પશ્ચિમ બંગાળમાં 728 કેસ, ઓરિસ્સામાં 695 કેસ, આસામમાં 365 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 31.121 કેસ નોંધાયા છે. જ્યારે 38.874 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 31.121 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 306 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.44.869 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 31.121 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.34.47.010 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.25.609 થઇ છે છેલ્લા 24 કલાકમાં 38.874 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.26.63.592 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી કેરળમાં 19.325 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3391 કેસ, તામિલનાડુમાં 1653 કેસ, આંધ્રપ્રદેશમાં 1174 કેસ ,મિઝોરમમાં 1476 કેસ,કર્ણાટકમાં 889 કેસ,પશ્ચિમ બંગાળમાં 728 કેસ, ઓરિસ્સામાં 695 કેસ, આસામમાં 365 કેસ નોંધાયા છે

(1:13 am IST)