News of Saturday, 19th September 2020
કોરોના દર્દીઓ તેમના સગા વ્હાલાને મળી શકશે: રાજસ્થાન સરકારનો નિર્ણય
રાજસ્થાન સરકારે કોરોનાવાયરસ દર્દીઓ ને તેમના સગા વ્હાલાને મળવા માટે છુટ આપવાનું નક્કી કર્યું છે. જો કે જરૂરી રક્ષણાત્મક તમામ ચોકસાઈ સાથે જ આ છૂટ અપાશે. સત્તાવાર રીતે કહેવાયું છે કે દર્દીઓનો માનસિક તનાવ આથી ઓછો થઈ જશે.
(12:00 am IST)