મુખ્ય સમાચાર
News of Wednesday, 19th September 2018

વિકાસ થયો હોવા છતાં મુસ્‍લિમ સમાજ કયારેય નહી માનેઃ મોદીજીએ કામ કર્યુ છે. BJP સાંસદ દ્રિવેદી

ઉત્તરપ્રદેશના બસ્‍તી શહેરના BJP સાંસદ હરીશચંદ્ર દ્રિવેદીના જણાવ્‍યા પ્રમાણે  વિકાસ થયો હોવા છતાં મુસ્‍લીમ સમાજ કયારેય સ્‍વીકાર નહી કરે કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ કામ કર્યુ છે. દ્રિવેદીએ કહ્યું કે  BJP મુસ્‍લીમ સમાજના મતો માટે નહી પરંતુ પોતાનું કર્તવ્‍ય સમજી બધાનો વિકાસ કરી રહી છે. અને આ લોકોએ એમની સંકુચિત માનસિકતામાંથી બહાર આવવું જોઇએ.

(11:52 pm IST)