News of Wednesday, 19th September 2018
CBSEએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારા સૂચવ્યા
સીબીએસઇએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. સીબીએસઇએ વિશેષ જરૂરિયાતવાળાં બાળકો માટે કોઇ ખાસ પગલાં ભરવાનું સૂચન કર્યું છે, જેમાં વિષય તરીકે ભારતીય સાઇન લેંગ્વેજ કે બ્રેઇલ ઓફર કરવી, કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ, હાજરીમાં છૂટછાટ, મુખ્ય વિષય માટે અલગ અલગ અઘરા સ્તરનો વિકલ્પ અને વિષયની પસંદગીમાં ફલેકસીબિલિટી આપવાની વાત છે.
(6:05 pm IST)