News of Monday, 19th August 2019
પ૧ વર્ષ પહેલા લાપતા થયેલ ભારતીય વાયુસેનાના વિમાનનો હિસ્સો પ્રાપ્ત થયો
પ૧ વર્ષ પહેલા લાપતા થયેલ ભારતીય વાયુસેનાના વિમાન એએન-૧ર-બીએલ-પ૩૪ નો હિસ્સો લાહૌલ-સ્પિતિ(હિમાચલ પ્રદેશ)ના ગ્લેશિયર પર મળ્યો છે.
૯૮ સૈનિકો સીહત ૧૦ર લોકોને લઇ જઇ રહેલ આ વિમાન ૭ ફેબ્રુઆરી ૧૮૬૮ ના રોહતાંગ પાસે ઉપર લાપતા થયુ હતુ.
ડોગરા સ્કાઉટસએ કાટમાળ તપાસ્યા પછી આ વર્ષે ર૬ જુલાઇના અભિયાન શરુ કર્યુ હતુ.
(10:32 pm IST)