News of Monday, 19th August 2019
ઉતરપ્રદેશ હવે હત્યા પ્રદેશ બનતો જાય છે : સહારનપુરમાં પત્રકારની હત્યા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા
સહારનપુરમાં પત્રકાર અને એમના ભાઇની હત્યા પછી પ્રયાગરાજમાં ૧ર કલાકમાં થયેલ ૬ હત્યાઓ પર અખિલેશ યાદવએ ટવિટ કર્યુ છે કે બગડતી કાનૂન વ્યવસ્થાથી ઉત્તરપ્રદેશ હવે હત્યાપ્રદેશ બનતો જાય છે.
એમણે કહ્યું જયારે જનતાને પોતાના જીવનો ભરોસો ન હોય એ કેવો વિકાસ અને કોના પર વિશ્વાસ ? શું સરકાર આવી રીતે જ ઓળખાતી રહેશે ?
સી.એમ.યોગી આદિત્યનાથએ પીડિત પરિવારને રૂ.૧૦ લાખની આર્થીક મદદની જાહેરાત કરી છે.
(10:10 pm IST)