News of Monday, 19th August 2019
ઓશોનું સાહિત્ય હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેલ છે : નરેન્દ્રભાઈ
ઓશોનું સાહિત્ય મારા અંગત પુસ્તકાલય અને જીવનમાં હંમેશા પ્રેરણાનું ઝરણું બનેલું રહેશે. ઓશોની દૃષ્ટિ એક પ્રભાવશાળી સંકેત આપનાર અને ક્રાંતિકારી વિચાર પ્રક્રિયા છે. જેનું મહત્વ આજે પણ જીવન, સમાજ, અધ્યાત્મ અને રાજકીય વિષયો પર છવાયેલું રહ્યું છે.
નરેન્દ્રભાઈ મોદી
(વડાપ્રધાન શ્રી, ભારત)
(11:41 am IST)