News of Monday, 19th July 2021
નરેન્દ્રભાઈના "મન કી બાત" કાર્યક્રમ દ્વારા કરોડોની આવક થઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દર મહિને પ્રસારિત થતા "મન કી બાત" રેડિયો કાર્યક્રમ દ્વારા ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૩૦.૮૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. સૌથી વધુ આવક ૨૦૧૭-૧૮માં રૂપિયા ૧૦.૬૪ કરોડ થઈ હતી.
(7:37 pm IST)