મુખ્ય સમાચાર
News of Friday, 19th June 2020

દિલ્લીઃ સીએમ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ રાધા સોમી સતસંગ બ્યાસ સેન્ટરની મુલાકાત કરી

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ આજ રાધા સોમી સતસંગ બ્યાસ સેન્ટરની મુલાકાત કરી સીએમ કેજરીવાલએ કહ્યુ આ સ્થાનને કોવિડ આઇસોલેશન સેન્ટરમાં પરિવર્તિત કરવામા આવી રહ્યુ છે. ૧૦૦૦૦ હજાર બેઠ સ્થાપિત થશે.

(12:00 am IST)