News of Tuesday, 19th May 2020
ઓડિશામાં એનડીઆરએફની ૧૫ ટીમો તૈનાત ‘એમ્ફાન' સાઇકલોનનો સામનો કરવા એનડીઆરએફના ચીફ એસ.એન.પ્રધાનએ આપી જાણકારી
ભુવનેશ્વરઃ એનડીઆરએફ ચીફ એસ એન પ્રધાનએ એમ્ફાન સાઇકલોનને લઇ કહ્યુ કે ઓડિશામાં ૧૫ ટીમો તૈનાત છે તે જાગરૂકતા ડ્રાઇવ અને નિકાસીનુ કામ કરી રહ્યા છે. પヘમિ બંગાળમાં ૧૯ ટીમો તૈનાત છે ર ટીમ સ્ટેન્ડવાયમાં રાખી છે આપણે બેવડા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
(10:40 pm IST)