News of Sunday, 19th May 2019
બધાને મનપસંદ પક્ષને મત આપવાનો હકકઃ કેજરીવાલના મુસ્લિમ વોટ નિવેદન પર શીલા દિક્ષીતની ટીપ્પણી
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કોંગ્રેસકો મુસ્લિમ વોટ શિફટ હોને વાળા નિવેદન પર કહ્યું છે કે દરેકને મનપસંદ પાર્ટીને મત આપવાનો અધિકાર છે. એમણે કહ્યું મને સમજમા નથી આવતુ કે તે શુ કહેવાની કોશિષ કરી રહ્યા છે. દિલ્હીના લોકો આ રીતના ગવર્નેસ મોડલને પસંદ નથી કરતા.
(12:00 am IST)