News of Saturday, 19th May 2018
હવે તા. ૨૩નાં રોજ બુધવારે બપોરે કર્ણાટકનાં મુખ્યમંત્રીપદના શપથ લેશે કુમારસ્વામી : શપથવિધિની તારીખમાં થયો ફેરફાર
સોમવારે રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોવાથી કુમારસ્વામી ગાંધી પરિવારને મળવા જશે
કર્ણાટકમાં જનતાદળ એસના એચ ડી કુમારસ્વામી બુધવાર તા; 23મી મેં ના રોજ બપોરે 12-39 મિનિટે શપથ લેશે ;કોંગ્રેસ અને જનતાદળ એસની મિશ્ર સરકાર આ પહેલા સોમવારે બપોરે 1 થી 2 વચ્ચે શપથ લેવાની હતી પરંતુ સોમવારે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોય કુમારસ્વામી સોમવારે ગાંધી પરિવારને મળવા જશે
(11:03 pm IST)