મુખ્ય સમાચાર
News of Monday, 19th April 2021

બિહારના ધારાસભ્‍યનો કોરોનાએ જીવ લીધો

બિહારના જનતા દળ (યુ)ના ધારાસભ્‍ય અને ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીનું કોરોના વળતા પટણા ખાતે દુઃખદ અવસાન થયુ છે : તેઓ ૬૫ વર્ષના હતા.

(11:50 am IST)