News of Friday, 19th April 2019
ભારતએ એલઓસી પર પીઓકેની સાથે બંધ કર્યો વેપાર કહ્યું આતંકી તત્વો માર્ગનો ઉપયોગ કરે છે.
સરકારએ જમ્મુ-કાશ્મીરમાં આવેલ સલામાબાદ અને ચક્કા-દા-બાગમાંં એલઓસી પર પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે) ની સાથે વેપાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનું કહેવું છે કે એનઆઇએ ની તપાસમાં સામે આવ્યું છે કે આ માર્ગો પર વ્યાપારિક ગતિવિધીઓમા તે લોકો સામેલ છે જે આતંકવાદ, અલગાવવાદને વધારવાવાળા પ્રતિબંધિત આતંકી સંગઠનોથી જોડાયેલા છે.
(8:37 am IST)