મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

ચૂંટણી વચનોની લ્હાણી શરૂ થઇઃ DMK કહે છે... સત્તા ઉપર આવશું તો રાજીવના હત્યારાઓને છોડી મુકશું : નોટબંધી ''પીડિતો''ને વળતર

ચેન્નાઇઃ તામિલનાડુના રાજકારણમાં લાંબા સમય સુધી રાજ કરનાર ટોચની વિપક્ષી પાર્ટી ડીએમકેએ લોકસભાની ચૂંટણીને લઇને ઢંઢેરો બહાર પાડયો છે જેમાં એવું વચન અપાયું છે કે રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકીશું. આ સિવાય નોટબંધી પીડિતોના પરિવારને વળતર આપવાની વાત પણ જણાવવામાં આવી છેઃ આ ઉપરાંત પોડીચેરીને સંપૂર્ણ રાજયનો દરજજો આપવા, મનરેગા હેઠળ ૧પ૦ દિવસની રોજગારની ગેરન્ટી, પ્રદેશના છાત્રોની શિક્ષણ લોન માફીની વાત છે.

(3:40 pm IST)