મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

સપ્ટેમ્બર સુધી અનિલ અંબાણી સમૂહના ગિરવી શેયરોને નહી વેચે ઋણદાતા

અનિલ અંબાણીના રિલાયન્સ સમૂહએ લગભગ ૯૦ ટકા ઋણદાતાઓની સાથે સમજૂતી કરી છે. જેને લઇ ઋણદાતા સપ્ટેમ્બર સુધી એના ગીરવી શેરોને નહી વેંચે. જેના અંતર્ગત સમૂહ નિર્ધારિત સમય પર ઋણદાતાઓને મુલધન અને વ્યાજની ચૂકવણી કરશે. આ પહેલા સમૂહએ એલ એન્ડ ટી ફાઇનાન્સ અને ઇડલવાઇસ ગ્રુપ પર ગેરકાનુની રીતે એના ગીરવી શેયર વેચવાનો આરોપ લગાવ્યો હતો.

 

(8:55 am IST)