મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશઆખો ઉજવશે: મોદી સરકારની જાહેરાત

૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ "પરાક્રમ દિવસ" તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે "પરાક્રમ દિવસ" તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે

(10:30 am IST)