News of Friday, 18th October 2019
બધા જાણે છે કે અભિજીત બેનરજીનો ઝુકાવ વામપંથી વિચારધારાની તરફ છેઃ રેલ મંત્રી ગોયલની ટિપ્પણી
રેલમંત્રી પિયુષ ગોયલએ અર્થશાષાી અભિજીત બેનરજીને નોબેલ પુરસ્કાર મળવા બદલ કહ્યું છે કે એમની સમજ વિશે તમે બધા જાણો છો.
એમનો ઝુકાવ પુરી રીતે વામપંથી વિચારધારાની તરફ છે. ગોયલએ કહ્યું કે બેનરજીએ કોંગ્રેસની ન્યાય યોજના નુ સમર્થન કર્યુ હતુ અને ભારતની જનતાએ એમના વિચારને પુરી રીતે નકાર્યો હતો.
(11:24 pm IST)