News of Friday, 18th October 2019
મધ્યપ્રદેશમાં સ્કુલના બાળકોથી ભરેલી વાન કુવામા ડૂબીઃ દુર્ઘટનામા ૪ બાળકોના મોત થયા.
મધ્યપ્રદેશમાં શુક્રવારના શાાપુર જિલ્લાના રિછોદામાં સ્કુલના બાળકોને લઇને જઇ રહેલી વેન કુવામા પડવાથી ૪ બાળકોના મોત થયા, જયારે રર બાળકોના રેસકયુ કરવામાં આવ્યા હતા.
વેન પુરેપુરી રીતે કુવામાં ડૂબી ગયેલ હતી જયારે મુખ્યમંત્રી કમલનાથએ દુર્ઘટના પર ટવિટ કર્યુ દોષિઓને છોડવામા નહી આવે.
મુખ્યમંત્રી કમલનાથએ તુરંત રાહત કાર્ય કરવાના નિર્દેશ આપ્યા છે. દોષિઓને કડક સજા કરવામાં આવશે.
(10:57 pm IST)