News of Friday, 18th October 2019
અમે સાવરકરજી ની વિરૂદ્ધ નથીઃ ઇન્દિરાજીએ તેમની ટપાલ ટિકીટ પણ જારી કરી હતીઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની પ્રતિક્રિયા
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહએ બીજેપી દ્વારા મહારાષ્ટ્રના ઘોષણ પત્રમાં વી.ડી. સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો કરવા પર કહ્યું છે કે
ઇન્દિરાજીએ સાવકરજીની યાદમાં ટપાણ ટીકીટ પણ જારી કરી હતી અમે તેની વિરૂદ્ધ નથી. એમણે કહ્યું અમે હિન્દુત્વ વિચારધારાનું સમર્થન નથી કરતા જેનો સાવકરજી પક્ષ લેતા હતા.
(10:22 pm IST)