News of Thursday, 18th October 2018
આરોપોને કારણે ૪૦ વર્ષમાં બનાવેલી પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો : એમ જે અકબરના વકીલ
યૌન ઉત્પીડન મામલા કોર્ટમાં સુનાવણી દરમ્યાન પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર તરફથી દલિલ કરતા વકીલ ગીતા લૂથરાએ કોર્ટમાં કહ્યું કે આ આરોપોને કારણે ૪૦ વર્ષમાં એમ જે અકબરની જે પ્રતિષ્ઠા બોલએને મોટી નુકશાની થયેલક છે જયારે આ મામલામાં ૩૧ ઓકટોબરે અકબર અને અન્ય સાથીઓના બ્યાન નોંધવામાં આવશે.
(11:21 pm IST)