મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્વતંત્ર નિદેશક બનતા ચંદ્રધતી ભટ્ટાચાર્ય

મુકેશ અંબાણીની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ (આરઆઇએલ)ને દેશની સૌથી મોટી બેંક લ્ગ્ત્ના પૂર્વ ચેરપર્સન અરૂંધતી ભટ્ટાચાર્યને બોર્ડમાં સ્વતંત્ર અતિરીકત નિદેશક પર સામેલ કરવામાં આવ્યા આરઆઇએલએ જણાવ્યું કે ભટ્ટાચાર્યની નિયુકતી પ વર્ષ માટે કરવામાં આવી છે. આ પહેલા નિજી ઇકવીટીફર્મ ક્રિસ કેપીટલએ ભટ્ટાચાર્યને પોતાના સલાહકાર નિયુકત કરેલા

(10:55 pm IST)