News of Wednesday, 18th September 2019
જમ્મુ-કાશ્મીરમાં ૪ હથીયારધારી લોકોએ શખ્સને માર્યોઃ કારને લગાડી આગ
સમાચાર એજન્સી એએનઆઇએ સૈન્ય સૂત્રોના હવાલાથી બતાવ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના કૃપવાડા નિવાસી બસીર અહમદને ૪ હથીયારધારી લોકોએ માર્યો અને કારમાંથી બહાર કાઢીને તેમની કારને આગ લગાવી દીધી હતી.
રિપોર્ટસના જણાવ્યા મુજબ હથિયારબંધ લોકોએ એને પુછયું હુ કે બંધ હોવા છતા તે કાર કેમ ચલાવી રહ્યો છે, પોલીસે મામલો દાખલ કર્યો છે.
(12:05 am IST)