મુખ્ય સમાચાર
News of Tuesday, 18th September 2018

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની રેલીમાં તેમના કાફલા પર પથ્થરમારો; 2 પોલીસકર્મીઓ ઘાયલ

જન આશીર્વાદ યાત્રામાં ટોળાએ પોલીસવાનને નિશાન બનાવી કાચ તોડ્યા

 

મધ્યપ્રદેશના મુુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રામાં ફરી એક વાર રોડાં નાખવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉજ્જૈન નજીક મહીદપુરમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. CMના વાહનને નુકસાન પહોંચ્યું નહોતું. ટોળાએ તેમની પાછળ ચાલી રહેલા પોલીસ વાહનને નિશાન બનાવીને તેના કાચ તોડી નાખ્યા હતા.

(10:08 pm IST)