News of Thursday, 18th July 2019
પ૦૦૦ થી વધારે પુર પ્રભાવિત લોકોએ મિજોરમની રાહત શિબીરોમાં લીધુ શરણ
મિજોરમમાં પાછલા ૭ દિવસથી સતત થઇ રહેલ વરસાદને કારણે આવેલ પૂરથી પ્રભાવિત લગભગ પ૦૦૦ લોકોએ રાહત શિબિરોમાં શરણ લીધુ છે.
આ આપતિમાં ઓછામા ઓછા પ લોકોના મોત થઇ ચુકયાછે. અન ૪૩રર લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામા આવ્યા છે.
અધિકારીઓના અનુસાર પ્રભાવિત ક્ષેત્રોમાં રાહત કાર્ય ચાલુ છે ર૦પ ગામોના ૧૯૬૮ પરિવારો પુરથી પ્રભાવિત થયા છે.
(12:00 am IST)