મુખ્ય સમાચાર
News of Thursday, 18th July 2019

પ૦૦૦ થી વધારે પુર પ્રભાવિત લોકોએ મિજોરમની રાહત શિબીરોમાં લીધુ શરણ

     મિજોરમમાં પાછલા ૭ દિવસથી સતત થઇ રહેલ વરસાદને કારણે આવેલ પૂરથી પ્રભાવિત લગભગ પ૦૦૦ લોકોએ  રાહત શિબિરોમાં  શરણ લીધુ છે.

     આ આપતિમાં ઓછામા ઓછા પ લોકોના મોત થઇ ચુકયાછે.  અન ૪૩રર લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામા  આવ્યા છે.

     અધિકારીઓના અનુસાર પ્રભાવિત ક્ષેત્રોમાં રાહત કાર્ય ચાલુ છે ર૦પ ગામોના ૧૯૬૮ પરિવારો પુરથી પ્રભાવિત થયા છે.

 

(12:00 am IST)