મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારએ ૬ મહિનામા ઘોષણાપત્રમાં આપેલ વાયદા પુરા કર્યાઃ મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથની પ્રતિક્રિયા

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથએ સોમવારના રાજયમાં કોંગ્રેસ સરકારના છ મહિના પુરા થવા પર કહ્યું કે કોંગ્રેસના ઘોષણાપત્રમાં કરવામાં આવેલ ૧૦૦ વાયદા એમની સરકારએ પુરા કર્યા છે એમણે કહ્યું કે ખેડૂતોના કર્જ માફ કરવામાં આવ્યા. ગરીબોને સસ્તી વિજળી અને દિકરીઓને વિવાહ માટે રૂ. પ૧૦૦૦ હજાર આપવામાં આવે છે.

(11:58 pm IST)