News of Tuesday, 18th June 2019
બિહારમાં બાળકોના મોતને લઇ હર્ષવર્ધન અને મંગલ પાંડે વિરૃદ્ધ કેસ દાખલ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગ્લ પાન્ડે વિરૃદ્ધ દિમાગી બુખાર થી થયેલ ૧૦૦ બાળકોના મોતને લઇ કેસ કરનાર સામાજીક કાર્યકર્તા તમન્ના હાશમીએ કહ્યું છે કે બાળકો જીવી જતા રહ્યા છે. અને સરકાર પુરી રીતે લાપરવાહ છે.
(12:00 am IST)