મુખ્ય સમાચાર
News of Sunday, 18th April 2021

સેવા એ જ પરમો ધર્મ ના પ્રણેતા પૂજ્ય સદગુરુદેવ ૧૦૦૮ શ્રી હરિચરણદાસજી મહારાજનો ૧૦૦ મો જન્મદિવસ

આજે રવિવારથી તેમના શિષ્ય પરિવાર દ્વારા દેશભરમાં આવેલા ૧૫ આશ્રમમાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે સાધુ ભોજન અને દરિદ્ર નારાયણને ભોજનનો કાર્યક્રમ આખું વર્ષ ચાલશે. કોરોના મહામારીમાંથી વિશ્વ સમસ્ત વહેલી તકે મુક્ત થાય તેવી પ્રભુ પ્રાર્થના..

(12:00 am IST)