મુખ્ય સમાચાર
News of Thursday, 18th April 2019

વેંચાણ પછી કર્મચારીઓનું શું થશે : મારી પાસે આનો જવાબ નથીઃ જેટ એરવેજના સીઇઓ

 

વિમાનન કંપની જેટ એરવેજના સીઇઓ વિનય દૂબેએ કહ્યું છે કે એમની પાસે કંપનીના વેચાણ પછી લગભગ ર૦,૦૦૦  કર્મચારીઓના ભવિષ્ય સબંધીત જવાબ નથી. એમણે કહ્યું કે ટોચના પ્રબંધન ઋણ દાતાઓની સાથે મળી આ સવાલોના જવાબ શોધવાની કોશિષ કરી રહ્યા છીેઅ. એસબીઆઇના નેતૃત્વમા ઋણદાતા કંપનીમા ૭પ ટકા હીસ્સેદારી વેંચશે.

(12:00 am IST)