મુખ્ય સમાચાર
News of Thursday, 18th April 2019

યોગી પર ચૂંટણી આયોગ મહેરબાનઃ પ્રચાર પર પ્રતિબંધ હોવા છતાં મળ્યું મીડિયા કવરેજઃ માયાવતી

બસપા પ્રમુખ માયાવતીએ ટવિટ કર્યુ છે કે પ્રચાર પર પ્રતિબંધ હોવા છતાં ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શહેર-શહેર મંદિરોમાં જઇ અને દલિતના ઘર બહારનુ ખાવાનુ ખાવા નો ડ્રામા કરી ચૂંટણી લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. માયાવતી ના જણાવ્યા મુજબ આનુ મિડીયા પ્રસારણ પણ થઇ રહ્યું છે. અને આયોગ યોગી પર મહેરબાન છે.

(11:46 pm IST)