મુખ્ય સમાચાર
News of Thursday, 18th April 2019

મોદીજીની સેના વાળા નિવેદન પર ચૂંટણી આયોગની નકવીને ચેતવણી

 બીજેપીના નેતા મુખ્તાર અબ્બાસ નકવીને ચૂંટણી આયોગએ મોદી કી સેના ટિપ્પણી પર ચેતવણી આપતા રાજનીતિ માટે સેનાના નામથી ઉપયોગથી બચવા કહ્યું છે  આયોગએ એમને ભવિષ્યમા પણ સાવધાન રહેવા કહ્યું છે. મોદીજીની સેના કહેવા પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આયોગએ નોટીસ મોકલી હતી.

(11:14 pm IST)