મુખ્ય સમાચાર
News of Monday, 18th March 2019

અદ્વિતિય નેતા, સાચા દેશભક્ત અને અસાધારણ પ્રશાસક પાર્રિકરને નિધનથી દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી

પણજી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે મોડીસાંજે 63 વર્ષની વયે તેમના નિવાસ સ્થાને નિધન થયું હતું વડાપ્રધાન મોદીએ તેમના નિધન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, એક અદ્વિતિય નેતા, સાચા દેશભક્ત અને અસાધારણ પ્રશાસક હતા.

 

  વડાપ્રધાને ટ્વીટર પર લખ્યું કે, રાષ્ટ્ર માટે તેમની સેવાઓને પેઢીઓ યાદ રાખશે. એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ પર્રિકરને આધુનિક ગોવાના નિર્માતા ગણાવ્યા હતા

(12:00 am IST)