News of Tuesday, 18th February 2020
એનઆરસી લાગુ થતા હિન્દુ-મુસ્લીમ ઉપરાંત આદિવાસીઓ પણ પ્રભાવીત થશેઃ ઉધ્ધવ ઠાકરે
એનઆરસી હિન્દુ-મુસ્લીમ સાથે આદિવાસીઓને પણ અસર કરશેઃ એનઆરસી મહારાષ્ટ્રમાં લાગુ નથી થયું અને લાગુ પણ નહિ થાયઃ એનપીઆર એકમાત્ર વસ્તી ગણતરી છેઃ એનપીઆરથી કોઇને વાંધો હોય તેવુ મને નથી લાગતુઃ સીએએ લાગુ થવા મુદે ચિંતા કરવાની જરૂર નથી : સીએએ-એનઆરસી બંને અલગ એનપીઆર પણ અલગ છે
(4:09 pm IST)