મુખ્ય સમાચાર
News of Sunday, 18th February 2018

સુંજવાન : આંતકીઓને સાત મહિલા પૂર્વે ઘુસણખોરી કરી હતી

નવી દિલ્હી : જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ ઉપર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાને અંજામ આપનાર જૈશે મોહમ્મદના આંતકવાદીઓ ગયા વર્ષે જુના મહિલાનામાં ઘુસણોખરી કરીને ભારત આવીગયા હતા સેનાની શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય ત્રાસવાદી છેલ્લા સાત મહિનાથી જમ્મુ કાશ્મરીના જુદા જુદા વિસ્તારમાં છુપાઇને રહેતા હતા અને હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હતા. આ ત્રસવાદીઓ ગયા વર્ષે જમ્મુ -કાશ્મીરમાં ઘુસી ગયા બાદ યોગ્ય તકની રાહ જોઇ રહ્યા હતા. જુન મહિનામાં આ ત્રાસવાદીઓએ વખતે ભારત આવ્યા હતા ત્યારે આતંકવાદી ગતિવિધિ વધી ગઇ હતી.

(1:50 pm IST)