મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

વિમાની મથક અથવા વિદેશી સ્ટેશનની તસ્વીર નથીઃ કટરા રેલવે સ્ટેશન વિશે ચેતન ભગત

લેખક  અને મોટીવેશ્નલ સ્પીકર ચેતન ભગતએ કટરા રેલ્વે સ્ટેશનની થોડી તસ્વીરો શેયર કરી લખ્યુ છે કે તસ્વીરોમાં દેખાઇ રહેલ સાફ ચમકતી ફર્શ કોઇ વિમાની મથકની અથવા વિદેશી સ્ટેશનની નથી. આ કટરાનુ રેલ્વે સ્ટેશન છે.તે ભારતનુ સૌથી સ્વચ્છ સ્ટેશનોમાંનુ એક છે.

(11:50 pm IST)