News of Friday, 18th January 2019
અમારી સાથે સંબંધોને લઇ ભારતમાં સ્પષ્ટતાનો અભાવઃ પાકીસ્તાન
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમદ ફૈજલએ કહ્યું છે કે પાકિસ્તાનની સાથે સંબંધોને લઇ ભારતની નીતિઓમાં સ્પષ્ટતાનો અભાવ છે જેને લઇ દ્વિપક્ષીય મુદાને સુલજાવવાની પ્રગતિ ધીમી છે. એમણે ભારતની સાથે સંબંધોને ''મુશ્કેલ'' બતાવતા કહ્યું છે. અમારી નીતિ સાફ છે જેમ કે પ્રધાનમંત્રી (ઇમરાનખાન) ના પત્રમાં કહેવામાં આવ્યુ હતુ.
(10:31 pm IST)