મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

કોંગ્રેસ રાહત વેચે છે : ખેડૂતને સ્વાવલંબી નથી બનાવતી : કેન્દ્રીય મંત્રી કૃષ્ણા રાજ

કેન્દ્રીય કૃષિણ રાજયમંત્રી કૃષ્ણા રાજએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ખેડૂતોનીી કર્જ માફી પર કહ્યુ છે કે કોંગ્રેસ સરકાર જયારે પણ આવી છે એમણે રાહત વેચી છે. સ્વાવલંબી બનાવવાનું કામ નથી કર્યુ.  મધ્યપ્રદેશ કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે બ્યાન બીજેપીનો અસલ ચહેરો દેખાડે છે. જે પાછલી  સરકારનો વિશ્વાસ હક માંગવાવાળા ખેડૂતો પર ગોળી ચલાવવાળામા હતા.

(12:00 am IST)