News of Tuesday, 17th November 2020
દિલ્હીમાં સાર્વજનિક જગ્યાઓ પર છઠ પુજા પ્રતિબંધ હોવા પર બીજેપી એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પર કર્યુ પ્રદર્શન
કોવિડ-૧૯ મહામારી વચ્ચે દિલ્હી સરકાર દ્વારા સાર્વજનિક સ્થળો પર છઠ પૂજા પ્રતિબંધ કરવાના વિરોધમાં બીજેપી પૂર્વાંચલ મોર્ચાના સદસ્યોએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અવાસ પર પ્રદર્શન કર્યુ દિલ્હી સરકારના આ નિર્ણય વિરૂધ્ધ જેડીયુ સદસ્યો અને દિલ્હી છઠ પુજા સંઘર્ષ સમિતિએ પણ જંતર-મંતર પર પ્રદર્શન કર્યુ હતું.
(10:58 pm IST)