News of Sunday, 17th November 2019
આસામમા એનઆરસીના નામ પર અલ્પસંખ્યકોને નિશાન બનાવવામા આવી રહ્યા છેઃ યુએસ કમિટી
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર બનેલ અમેરિકાના એક કેન્દ્રીય કમિશનએ કહ્યું છે કે આસામમાં રાષ્ટ્રીય નાગીરક રજીસ્ટર (એનઆરસી) નો ઉપયોગ અલ્પસંખ્યકોને નિશાન બનાવી અને મૂસ્લિમોને દેશમાંથી કાઢવા માટે કહેવામાં આવી રહ્યું છે.
ઓગષ્ટમાં અંતિમ એનઆરસી જારી કરવામાં આવી હતી જેમાં ૧૯.૦૬ લાખ લોકોને જગ્યા મળી ન હતી.
(12:00 am IST)