News of Saturday, 17th November 2018
એર ઇન્ડિયાના ખાનગીકરણના પ્રયત્નો ખોટા સમય પરઃ સુરેશ પ્રભુ
નાગરીક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે ખોટમા ચાલતી એર ઇન્ડિયાના ખાનગીકરણના પ્રયાસો ખોટા સમય પર થયેલા. એમણે કહ્યું જયારે વૈશ્વિક વિમાન ઉધોગની હાલત પણ સારી ન હતી. એમણે કહ્યું એર ઇન્ડિયા ત્યાં સુધી નફો નહી કરેી શકે જયાં સુધી અમે તેની નાણાકીય લાગતની સમસ્યાનું સમાધાન નહી કરી લઇએ.
(11:45 pm IST)