News of Wednesday, 17th October 2018
ઓરીસ્સામાં ''તિતલી'' ચક્રવાતને કારણે બાવન લોકોના મોતઃ રર૦૦ કરોડની સંપત્તિનું નુકશાન
ઓરીસ્સાના મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદ પાધિએ જણાંવ્યું કે રાજયમાં ''તિતલી'' વાવાઝોડાને કારણે પર લોકોના મોત થયા અને :ા. રર૦૦ કરોડની સંપતિનું નુકશાન થયુ છે. જયારે મુખ્યમંત્રી નવિન પટનાયકઅ મૃતકોના પરિવારજનોને :ા. ૪ લાખની સહાયની ઘોષણા કરેલ જે રકમ વધારીને ૧૦ લાખ કરી આપી.
(10:47 pm IST)