મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

સોના તસ્‍કરી મામલામાં એનઆઇએ એ કેરલના મંત્રીને કરી પુછતાછ વિપક્ષએ માંગ્‍યું રાજીનામું

નવી દિલ્‍હી : એનઆઇએ એ સોના તસ્‍કરી મામલામાં ગુરૂવાર સવારના કેરલના ઉચ્‍ચ શિક્ષામંત્રી કે.ટી. જલીલને પુછતાછ કરી કોંગ્રેસ, બીજેપી, સહિત વિપક્ષી દળોએ મંત્રીના રાજીનામાની માંગ કરી જો કે મુખ્‍યમંત્રી પી. વિજયનએ જલીલ નો બચાવ કરતા કહ્યું છે કે એમને રાજનીતિક તોર પર નિશાન બનાવાવમાં આવી રહ્યા છે. એમણે કાંઇ ખોટુ કર્યુ નથી.

(11:21 pm IST)