News of Wednesday, 17th July 2019
ઇતિહાસ તોડવા-મરોડવાવાળા ઇતિહાસ નહી બનાવી શકેઃ રાજસ્થાન સીએમ ગેહલોતની ટિપ્પણી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતએ મંગળવારના કહ્યું કે બીજેપી ધર્મ અને રાષ્ટ્રવાદના નામ પર લોકસભામાં ચુંટણી જીતી ગઇ પણ ઇતિહાસ ને જે તોડશે-મરોડશે તે ભલે ગમે તેટલા પણ મોટા હોદા પર હોય ઇતિહાસ નહી બનાવી શકે.
અશોક ગેહલોતએ કહ્યું જવાહરલાલ નેહરુને તમે જે રીતે રજુ કરો છો એના માટે દેશ આપને કયારેય માફ નહી કરે.
(11:57 pm IST)