News of Tuesday, 17th July 2018
ટોળાની હિંસા રોકવા સંસદ નવો કાયદો ઘડે : ભોગ બનનારને સરકાર વળતર આપે : સુપ્રિમ
નવી દિલ્હી : ટોળા દ્વારા થતી હિંસા રોકવા માટે સુપ્રિમનો મહત્વનો ચુકાદો : સંસદ માટે નવો કાયદો બનાવે : શાંતિ જાળવવી એ સરકારની જવાબદારી છે : સુપ્રિમે કહ્યું હિંસાનો ભોગ બનેલાઓને સરકાર વળતર આપે : ટોળા દ્વારા થતી હિંસાને સામાન્ય માની શકાય નહિં : સુપ્રિમ કોર્ટ આ કેસમાં ૨૦ ઓગષ્ટે વધુ સુનાવણી હાથ ધરશે
(11:27 am IST)