News of Friday, 17th May 2019
જયાં તોડવામા આવી ત્યાંજ લગાવશુ વિદ્યાસાગરની પંચધાતુની ભવ્ય મુર્તિઃ પીએમ મોેદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કલકતામા બીજેપી અધ્યક્ષ અમીત શાહના રોડ શો દરમ્યાન જે જગ્યાએ ટીએમસીના ઝુંડોએ સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી હતી ત્યાંજ એમની પંચધાતુની મૂર્તિ લગાવાશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિદ્યાસાગરની મૂર્તિ તોડવાવાળા ટીએમસી કાર્યકર્તાઓને કઠોરથી કઠોર સજા આપવી જોઇએ.
(12:00 am IST)