મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

મુસ્લિમ સમાજને રમઝાન માસની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદી

આવો આપણે મોહમ્મદ પૈગબંર સાહેબના જ્ઞાન અને કરૂણાને આગળ વધારીએ,

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રમઝાનના પવિત્ર માસની શરૂઆત પર દેશના સમગ્ર મુસ્લીમ સમાજને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે મોહમ્મદ પૈગબંર સાહેબને યાદ કરતા જણાવ્યુ હતુ, કે તેમણે સંવાદિતા, દયા, અને દાનના મહત્વ પર ભાર મૂકતા કહ્યુ હતુ કે આવો આપણે મોહમ્મદ પૈગબંર સાહેબના જ્ઞાન અને કરૂણાને આગળ વધારીએ, આ જ પવિત્ર રમઝાન માસનો પણ આજ ગુણ છે, અને મુસ્લીમ સમાજ દેશ અને દુનિયા માટે એક આદર્શ સમાજ છે

(11:15 pm IST)