મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

યેદુરપ્પાએ શપથ ભલે લીધા પણ સુપ્રિમના અંતિમ ચુકાદાને આધિન રહેશે

નવી દિલ્હી તા.૧૭: આજે વ્હેલી સવારે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ સીકરી, જસ્ટીસ બોબડે અને જસ્ટીસ અશોક ભુષણે વ્હેલી સવારે ત્રણ પાનાની નોંધમાં સ્પષ્ટ લખ્યું છે કે શપથવિધિ રોકવા અંગે સુપ્રિમ કોર્ટ કોઇ ઓર્ડર આપતું નથી દરમિયાનમાં જો શપથ આપવામાં આવે તો સુપ્રિમ કોર્ટના હવે પછીના હુકમો ને અને રીટ પીટીશનના અંતિમ પરિણામને આધીન રહેશે.

(11:36 am IST)