News of Tuesday, 17th April 2018
મધ્યપ્રદેશના નાણાપ્રધાન કહે છે,
ર૦૦૦ની નોટના કાળાબજાર
મધ્યપ્રદેશના નાણામંત્રી જયંત મલૈયાનો ધડાકો : રૂ. ર૦૦૦ની નોટના કાળા બજાર થાય છે : SBI ના ચેરમેન રજનીશ કુમાર કહે છે, આવા કાળાબજારની મને ખબર નથી
(4:01 pm IST)